આ નાનકડી ચીજ ખીચ્ચા માં રાખવાથી કયારેય નહીં થાય પૈસા ની કમી, જાણો કઈ વસ્તુ અને તેનો ઉપાય…..

જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રમાં કપૂરના ઘણા મહત્વ અને ફાયદા જણાવ્યા છે.માન્યતા છે કે પૂજા પછી કપૂરથી આરતી કરવા પર ભગવાન પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ મળે છે.સાથે જ કપૂરના ઘણા ઉપાય પણ જણાવ્યા છે.માન્યતા છે કે તે ઉપાયો કરવાથી ધન વગેરે લાભ થાય છે.ચાલો જાણીએ કે વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રમાં કપૂરનું શું મહત્વ જણાવ્યું છે.

ખિસ્સામાં કપૂર રાખવાના ફાયદા વાસ્તુ શાસ્ત્ર અનુસાર ખિસ્સમાં કપૂર રાખવાના ઘણા ફાયદા છે.તેનાથી સકારાત્મક ઉર્જા મળે છે અને મન પણ શાંત રહે છે.સાથે જ માન્યતા છે કે ખિસ્સામાં કપૂર રાખવાથી મોઢાની ચમક વધે છે અને વૈવાહિક જીવન પણ સુખમય રહે છે.સાથે જ કપૂર ખિસ્સામાં રાખવાથી સંબંધ પણ મજબૂત થવાની માન્યતા છે.આર્થિક તંગી દૂર થાય છે અને પરેશાનીઓથી પણ છુટકારો મળવાની માન્યતા છે.

કપૂરના ઉપાય ગુલાબના ફૂલમાં કપૂર રાખીને સાંજના સમયે પૂજા કર્યા પછી માં દુર્ગાજીને અર્પણ કરો.માન્યતા છે કે તેનાથી અચાનક ધન લાભ થઇ શકે છે.જો ક્યાંક પૈસા ફસાયા છે તો આ ઉપાય કરવાથી મળવાની માન્યતા છે.આ ઉપાય ૪૩ દિવસો સુધી જરૂર કરવો જોઈએ.સાથે જ એ પણ કહેવાય છે કે ઘરમાં સવાર-સાંજ અને રાતના સમયે કપૂરને ઘીમાં નાખીને પ્રગટાવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે.

પૂજામાં કપૂરનું મહત્વ કપૂરને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે.પૂજામાં તેને પ્રગટાવાથી ભગવાન પ્રસન્ન થવાની માન્યતા છે. સાથે જ તેને પ્રગટાવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા જાય છે. સાથે જ ઘરમાં શાંતિનું વાતાવરણ જળવાઈ રહે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »