ખાંભા ન્યાય મંદિર ખાતે તાલુકા કાનૂની સેવા સમિતિ તથા વકીલ મંડળ દ્વારા વૃક્ષારોપણ થયું
ખાંભા ન્યાય મંદિર ખાતે..તાલુકા કાનૂની સેવા સમિતિ તથા વકીલ મંડળ દ્વારા કોર્ટ પરિસર માં 10 લીમડા તથા 10 પીપળા નું રોપણ થયું.
આ તકે જજ શ્રી કમલેશ શેખા સાહેબ વકીલ મંડળ ના પ્રમુખશ્રી રાજુભાઇ હરિયાણી.એ.પી.પી શ્રી ત્રિવેદી એડવોકેટ શ્રી ઢોલરીયા.શ્રી રાઠોડ.શ્રી શાહ.શ્રી શમ્મા.. શ્રી બમટા શ્રી પઠાણ તથા .વન વિભાગ ના શ્રી સોનલબેન પંડ્યા તથા ખાંભા કોર્ટ ના રજીસ્ટાર શ્રી હઠીનારાયન શ્રી વાળાભાઈ. શ્રી ડાભીભાઈ શ્રી પરમારભાઈ શ્રી ચૌહાણભાઈ શ્રી લુણીભાઈ શ્રી આસ્તિક ભાઈ શ્રી વિસાણીભાઈ શ્રી મયુરભાઈ સહિત નો સ્ટાફ.હાજર રહેલા હતો.