ગુજરાતના ચૂંટાયેલ 13 ધારાસભ્યો પર આક્રોશ વ્યક્ત કરતા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના રાજુલાના પ્રમુખ શ્રી જીવણભાઈ જીતિયા

ગુજરાતના 13  જેટલા દલિત ધારાસભ્યો અનામતનો લાભ લઇને ચૂંટાયેલા છે  સમાજ ઉપર  અન્યાય અત્યાચાર હુમલાઓ બળાત્કાર જેવી ઘટનાઓ બને છે તો પણ આ લોકો અવાજ ઉઠાવતા નથી અને ચૂપ બેઠા છે  ગુજરાતના  દલિતો  આ લોકોને માફ નહીં કરે.પાર્ટીએ જેને ટિકિટ આપેલી છે

તે અનામત બેઠક ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આપેલી છે આ લોકોમાં ત્રેવડ હોય તો સામાન્ય સીટ ઉપર જીતીને બતાવે અને ખાસ સમાજના નામે રોટલા શેકતા અને સમાજની લાગણી સાથે ચેડાં કરતા લોકોને આગામી સમયમાં સમાજ જ જવાબ આપશે તેવો આક્રોશ વ્યક્ત કરતા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તાલુકા પ્રમુખ રાજુલાના જીવણભાઈ જિતિયા .

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »