મધ્યપ્રદેશ થી યુવક હાથમાં 1 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને મોગલ ધામ કબરાઉ આવ્યો,જ્યાં તેની સાથે બની એવી ઘટના કે તમને પણ નવાઈ લાગશે…

માં મોગલના પરચા અપરંપાર છે.માં મોગલનું નામ લેવા માત્રથી જ ભકતોના દુઃખ દૂર થઇ જતા હોય છે,આજ સુધી માં મોગલે લાખો લોકોનું જીવન ઉદ્ધાર કર્યો છે,માં મોગલના દરવાજેથી આજ સુધી કોઈપણ ભકત દુઃખી થઇને પાછું નથી ફળ્યું

માં મોગલનું નામ લેવા માત્રથી જ ભકતોના દુઃખ દૂર થઇ જતા હોય છે, માં મોગલને યાદ કરોને માં મોગલ પોતાના ભકતોને મદદ કરવા માટે હાજર થઇ જાય છે,એક યુવક મધ્યપ્રદેશથી કબરાઉ પોતાની માનતા પૂરી કરવા માટે આવ્યો હતો.

યુવક ૧ લાખ ૧૫૧ રૂપિયાની માનતા પુરી કરવા માટે આવ્યો હતો. તેને બાપુને આ રૂપિયા આપ્યા અને કહ્યું કે બાપુ મારી માનતાના આ રૂપિયા સ્વીકાર કરો,યુવકે કહ્યું કે મારુ એક કામ ઘણા સમયથી અટકેલું હતું.

ઘણા પ્રાયતાનો કર્યા પણ મારું અધૂરું રહેલું કામ પૂરું ના થયું, તો મને ખબર પડી કે માં મોગલ નામના એક દેવી છે.તેમની પર આસ્થા વિશ્વાસ રાખવાથી દરેક કામ પૂરા થઇ જાય છે,તો હું તામારા મંદિરે આવીને ૧ લાખ ૧૫૧ રૂપિયા ચઢાવી જઈશ,હજુ તો માનતા માન્યાનો થોડો જ સમય થયો હતો.

તેનું જે કામ હતું તે,પૂરું થઇ જતા યુવકની સાથે આખો પરિવાર ખુબજ ખુશ થઇ ગયો હતો,યુવક તરત જ હાથમાં ૧ લાખ ૧૫૧ રૂપિયા લઈને કબરાઉ આવી પહોંચ્યો.તો મણિધર બાપુએ કહ્યું કે માં મોગલ પર વિશ્વાસ રાખજે માં મોગલના આશીર્વાદથી જ આ અધૂરું કામ પૂરું થયું છે,આ રૂપિયા તારી બેન,ફોઈ અને ભાણેજને આપી દેજે માં મોગલ રાજી થશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »