મુંબઈની આ મહિલાની માનતા પુરી થતાં તેમના પતિને લઇને પહોંચી કબરાઉ ધામ, શું કહ્યું મણીધર બાપુએ તે તમને નવાઈ લાગશે….

ગુજરાતમાં ઘણાં દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે.આ મંદિરમાં અવારનવાર દેવી-દેવતા ચમત્કાર આપતા હોય છે. ત્યારે કહેવાય છે ભગવાન પર વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી હોય છે.ખરા હૃદયથી કરેલું સ્મરણ એક દિવસ અવશ્ય ફળે છે.માઁ મોગલમાં આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે.

કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે.વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી.

મુંબઈની એક મહિલાએ તેના માનતા ને પૂર્ણ કરવા માટે તેના પતિ સાથે તાજેતરમાં કબરાઉ ધામની યાત્રા કરી હતી.મહિલાએ મંતા પૂરી કરીને મણિધર બાપુને 32 હજાર રૂપિયા આપ્યા હતા.

મહિલાએ એમ પણ કહ્યું કે માતા મોગલે તેની માનતા પૂરી કરી છે,તેથી તેણે આ ભેટ સ્વીકારી છે.મણિધર બાપુ તેમની માન્યતા જાણવા ઉત્સુક હતા.

મહિલાએ જણાવ્યું કે તેના પતિની તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી.તેણે અનેક જગ્યાએ દવાઓ કરાવી પણ પતિને કોઈ પણ રીતે સારું થતું ન હતું.તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી તે દરમિયાન મહિલાએ માતા મોગલ ની માનતા રાખી કે જો તેના પતિની તબિયત સુધી જશે તો તે માતા મોગલ ના ચરણોમાં 32 હજાર રૂપિયા ધરાવશે.

માતા મોગલ ના સ્મરણ સાથે જ ચમત્કાર થવાની શરૂઆત થઈ અને તેના પતિની તબિયત ધીરે ધીરે સુધરવા લાગી.થોડા જ દિવસોમાં તેના પતિ સ્વસ્થ જીવન જીવવા લાગ્યા.

પતિ ની તબિયત સુધરી જતા મહિલા પોતાના પરિવાર સાથે કચ્છના કબરાઉ ધામ પહોંચી અને માનતા અનુસાર 32 હજાર રૂપિયા ધરાવ્યા.આ સમગ્ર વાત સાંભળીને મણીધર બાપુએ કહ્યું કે આ કોઈ ચમત્કાર નથી પરંતુ તે મહિલાએ માતા મોગલ પર વિશ્વાસ રાખ્યો તેનું ફળ છે.સાથે જ તમને કહ્યું કે માતાએ તેની માનતા સ્વીકારી લીધી છે અને તેના ધરાવેલા 32 હજાર રૂપિયા પણ પરત કરી દીધા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »