પોતાનાં પિતાની માનતા પૂરી કરવા દીકરો ત્રિશૂળ લઈને જ્યારે મોગલ ધામ આવ્યો ત્યારે થયું એવું કે…….

અઢારે વરણ ની માં એટલે માં મોગલ જે બધા લોકોના નાના-મોટા દુઃખ હરનારી માં મોગલ છે.જ્યારે માં મોગલ નું નામ લ્યો ત્યારે દુઃખ દર્દ ભાંગી જાય છે.માં મોગલને લોકો શ્રધ્ધા રાખે છે.માં મોગલ પાસે તમે કંઈ પણ મનોકામના રજૂ કરો.તો માં મોગલ રાજી થઇ ને મનોકામના પૂરી કરી છે.માં મોગલ ના ભક્તોના દર્શન કરવા માટે કબરાઉ ધામ દર્શન આવે છે.એક ઘટના સામે આવી છે.

આ કળયુગના સમયમાં માં મોગલ માં પરચા આપી રહ્યા છે. જે પણ લોકો માં મોગલના દરબારમાં દર્શન કરવા આવે છે તેમના નાના-મોટા દુઃખો ક્ષણવાર માં દૂર કરી દે છે.માં મોગલ એ દુનિયાના લોકોના દુઃખ દૂર કર્યા છે.ગુજરાતની અંદર કચ્છ જિલ્લામાંથી આવેલા કબરાઉ ધામમાં કરોડો લોકો માં મોગલના દર્શન કરવા આવે છે અને પોતાની મનોકામના પૂરી કરવા માટે આવે છે.ત્યારે હાલ એક ઘટનાની વાત કરવા જઈ રહ્યા છીએ જે દીકરો પોતાની માનતા પુરી કરવા કબરાઉ ધામ આવી પહોચ્યા હતા.

માં મોગલ દયાળુ છે.માં મોગલના નામનો જપ કરવાથી ભક્તોના તમામ દુઃખ દૂર થઈ જાય છે.મુઘલોમાં તમામ કુળો ની એક જ દેવી છે.આજ સુધી માં મોગલના દરવાજે આવેલા ભક્તો ક્યારેય દુઃખી થઈને પાછા ગયા નથી.

માં મોગલ ના દરવાજે માનતા પૂરી કરવા માટે લોકો વિદેશથી પણ આવે છે.માં મોગલે આજ સુધી લાખો લોકોની વેદના દૂર કરી છે.જ્યારે એક યુવકે તેના પિતા માટે માનતા માંગી હતી કે જો મારા પિતા પોતાના પગે ચાલતા થઈ જાય તો હું તમારા મંદિર આવીને ત્રિશુલ ચઢાવી જઈશ.યુવકે કહ્યું કે તેના પિતા બીમાર હતા અને તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

માં મોગલે પછી તો એવો ચમત્કાર કર્યો કે યુવકના પિતાને જે પણ તકલીફ હતી તે સંપૂર્ણ પણે દૂર થઈ ગઈ.યુવકે જણાવ્યું કે હાલમાં મારા પિતા બે પગે ચાલી શકે છે અને અમારો પરિવાર ખૂબ જ ખુશ થઈ ગયો છે.યુવક ના પિતા પગે ચાલતા થયા અને તરત જ યુવક માં મોગલ ને ત્રિશુલ અર્પણ કરવા કબરાઉ પહોંચ્યો.

મણીધર બાપુએ કહ્યું માં મોગલ તારા પાંચ ત્રિશુલ સ્વીકારશે પરંતુ આ ત્રિશુલ તારી કુળદેવીને ચઢાવજે અને આ ત્રિશુલ તારા ઘરે જ રાખજે.માં મોગલ પર વિશ્વાસ રાખજે માં મોગલ તારી દરેક મનોકામના પૂરી કરશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »