મજૂરી કામ કરતા યુવકનો સંકલ્પ પૂર્ણ થતા, યુવક 10,000 રૂપિયાનો હાર લઈને મોગલ ધામ પહોંચ્યો, ત્યારે યુવકને મણીધર બાપુએ કહ્યું કે, માં મોગલે…

કહેવાય છે કે માં મોગલના પરચા અપરંપાર રહ્યા છે. માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે. જ્યારે પણ ભક્તોના જીવનમાં દુઃખ આવે છે ત્યારે તેઓ માં મોગલ ને અચૂક યાદ કરતા હોય છે અને માં મોગલ પણ ભક્તોને ક્યારેય દુઃખી જોઈ શકતા નથી. તેથી જ માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખવામાં આવે તો માં મોગલ બધા જ ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ કરે છે.

કહેવાય છે કે સાચા દિલથી માં મોગલ ને માનો તો જીવન ધન્ય ધન્ય થઈ જાય છે અને સાંભળ્યું છે કે આજ દિન સુધી માં મોગલ એ લાખોમાં ભક્તોને પરચા પણ બતાવ્યા છે. એવામાં જ આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં એક વર્ગ માંથી આવતો યુવક કે જેને માં મોગલ ને 10,000 રૂપિયાનો હાર ચડાવવાની માનતા માની હતી.

ત્યારે એ યુવકનું કહેવું છે તેમાં મોગલ નો મહિમા અપરંપાર રહ્યો છે. આપણે સૌ પરિચિત છીએ કે કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે મણિધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે ત્યારે એ યુવક એ દસ હજાર રૂપિયાનો હાર લઈને કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યો હતો.

તે દરમિયાન મણીધર બાપુએ આશીર્વાદ આપતા પૂછ્યું કે બેટા શેની માનતા હતી ત્યારે તેને કહ્યું કે મેં માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખી હતી અને માં મોગલને 10,000 રૂપિયાનો હાર ચડાવવા માટે અહીં કબરાઉ ધામ આવી પહોંચ્યો છે.

આ ઉપરાંત મણિધર બાપુએ યુવકને આશીર્વાદ આપતા સાથે કહ્યું કે માં મોગલ એ તારો આ 10,000 રૂપિયાનો હાર 10 ગણો સ્વીકારી લીધો છે અને અહીં મંદિરમાં એક પણ રૂપિયાનો દાન લેવામાં આવતું ન હોવાથી આ હારતુ ઘરે જોઈ તારી બેનને આપજે માં મોગલ રાજી રાજી થઈ જશે.એટલું જ નહીં પરંતુ આ કોઈ ચમત્કાર ન માનતા માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને પડ્યો છે.

તેથી જ તો કહેવાય છે કે માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખો તો તમામ સમસ્યાઓ માત્ર માં મોગલના દર્શન માત્રથી દૂર થાય છે.એટલું જ નહીં પરંતુ માં મોગલ ને કોઈ દાન ભેટની જરૂર નથી એ તો માત્ર ભક્તો ના ભાવના ભૂખ્યા છે કહેવાય છે કે આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »