તળાજા શહેરમાં આજે મહામાનવ ભારતરત્ન બાબાસાહેબ આંબેડકરના જન્મ જયંતિ નિમિત્તે યોજ્યો ભવ્ય કાર્યક્રમ

તળાજા શહેરમાં આજે મહામાનવ ભારતરત્ન બાબાસાહેબ આંબેડકરના જન્મ જયંતિ નિમિત્તે યોજ્યો ભવ્ય કાર્યક્રમ

તળાજા શહેરમાં આજે મહામાનવ ભારતીય સંવિધાનના રચયિતા,નારી મુક્તિ દાતા,પછાત સમાજના મસીહા, વિશ્વ વંદનીય ભારતરત્ન ડો.બાબા સાહેબ આંબેડકર ની 131 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી

મહામાનવ બાબાસાહેબ આંબેડકર ની 130મી જન્મ જયંતિ નિમિત્તે કલ હમારા યુવા સંગઠન ઓબીસી હક અધિકાર જાગૃતિ અભિયાન, સમસ્ત કોળી ઠાકોર એકતા મીશન ગુજરાત ના આગેવાન વલ્લભભાઈ બારૈયા એ યુવા ટીમ સાથે હાજરી આપી હતી અને ફુલહાર પહેરાવીને વંદના કરી હતી

સાથે સુરેશભાઈ વેગડ ભરતભાઈ ધાપા સુરેશભાઈ ઝાલા પંકજ ડાભી માંડવાના માજી સરપંચ અને મહેશભાઈ બારૈયા ઉપસ્થિત રહ્યા હતા

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »