પરીવાર પર આવેલી મુસીબત દૂર થતાં આ પરીવાર લંડન થી મોગલ ધામ કબરાઉ, જ્યાં થયું એવું કે સૌ લોકો…….

દશમા દેવી દેવતાના અનેક મંદિર આવેલા છે જેમાં દરેક મંદિર પોતાના ચમત્કારથી ખુબજ જાણીતા થયા છે.જેમાં ભક્તો પોતાની આસ્થા અને શ્રદ્ધાથી દેવી દેવતાના દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે આજે અમે તમને કચ્છમાં આવેલા કાબરાઉના મોગલધામની વાત કરવાના છીએ.

જ્યાં માનતા પુરી કરવા માટે ભક્તો વિદેશથી આવતા હોય છે.જયારે આજે એક એવા પરિવારની વાત કરવાના છીએ જે પરિવાર લંડનથી પોતાની ૫૦૫૦૧ ની માનતા પુરી કરવા માટે લંડનથી કાબરાઉ આવ્યા હતા.

જયારે તેમને ૫૦૫૦૧ રૂપિયા માતાજીને અર્પણ કર્યા ત્યારે મણીધરબાપુએ તેમને તે પૈસા તેમની દીકરીઓને પરત કર્યા હતા અને જણાવ્યું હતું કે તમારી માનતા ૧૫૧ ટકા સ્વીકારી લેવામાં આવી હતી.જે પરિવારએ કહ્યું હતું કે મને શ્રદ્ધા હતી.

જેથી મારી માનેલી માનતા પુરી થઈ છે જેના કારણે આજે અમે અમારી માનતા પુરી કરવા માટે આવ્યા છે.આવા અનેક પરિવાર પોતાની મુસીબત દૂર કરવા માટે માનતા રાખતા હોય છે જયારે તેમની મુસીબત દૂર થતાની સાથે જ તેઓ દુર દુરથી માનતા પુરી કરવા માટે મોગલધામ કાબરાઉ જતા હોય છે.

અત્યાર સુધીમાં અનેક લોકોની મુસીબત દૂર થઈ છે જયારે અનેક ભક્તો મોટી સંખ્યમાં કાબરાઉ મોગલધામ દર્શન કરવા માટે જતા હોય છે જયારે અનેક ભક્તો માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે જ્યાં આસ્થા અને શ્રદ્ધા હોય છે ત્યાં સાબિતીની જરૂર જ નથી હોતી કારણ કે આ પરિવાર લંડનથી માનતા પુરી કરવા માટે આવ્યો છે તે ખુબજ શ્રદ્ધાનો વિષય છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »