માં મોગલે દુઃખ દૂર કરતાં. મહિલા માનતા પૂરી કરવા કબરાઉ ધામ આવી. જૂઓ શું કહ્યું મણીધર બાપૂ એ…

માં મોગલ ના પરચા અપરંપાર રહ્યા છે.મા મોગલના દર્શન થી ભક્તોનું જીવન ધન્ય ધન્ય થઈ જાય છે.કહેવામાં આવે છે કે સાચા દિલથી મા મોગલ ને માનો તો મા મોગલ ભક્તોનું બધું દુઃખ દૂર કરે છે.અને ઘણા એવા કિસ્સા પણ સામે આવતા હોય છે કે,જેમાં મા મોગલના પરચા પણ અપરંપાર અને તેનો મહિમા પણ અપરંપાર રહ્યો છે.આજે આપણે એવા જ એક પરચાની વાત કરવા જઈ રહ્યા છીએ એક મહિલા પોતાની માનતાપુરી કરવા માટે મા મોગલ ના કબરાઉ ધામ પહોંચી.

આપણે સૌ પરિચિત છીએ કે કબરાઉ ધામમાં મા મોગલના મંદિર મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન રહે છે.ત્યારે આ બહેને મણીધર બાપુના આશીર્વાદ લીધા ત્યારે મણીધર બાપુએ આશીર્વાદ આપતા પૂછ્યું કે બેટા શેની માનતા હતી.

ત્યારે આ બહેને જણાવ્યું હતું કે,તેને એક માનેલી માનતા માં મોગલ પર શ્રદ્ધા રાખી કે તરત જ પૂર્ણ થતાની સાથે જ મા મોગલના ચરણે 5,000 રૂપિયા ચડાવવા આવી પહોંચી મણીધર બાપુએ એ 5,000 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને તે બહેનને પરત આપ્યા.

મા મોગલ ને જણાવ્યું કે આ પૈસા તારી બેન દીકરીને દેજે મા મોગલ તારી આ માનતા પાંચ હજાર ગણી સ્વીકારી અને આ કોઈ ચમત્કાર નથી.મા મોગલ પર તમે વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યું છે.મા મોગલ ના પરચા અપરંપાર રહ્યા છે.

મા મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે,અને મા મોગલ નો મહિમા પણ રહ્યો છે.ત્યારે ભક્તો જ્યારે પોતાના જીવનમાં દુખ આવે છે. ત્યારે માં મોગલને અચૂક યાદ કરતા હોય છે.

કહેવાય છે કે,સાચા દિલથી મા મોગલ ને માનો તો જીવન ધન્ય ધન્ય થઈ જાય છે.આજ દિન સુધી માં મોગલ એ લાખો ભક્તોના પરચા પણ બતાવ્યા છે.ત્યારે આજે આપણે એક એવા પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ .

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »