ચાંદીના ઝાંઝરી અને રોકડ રૂપિયા જ્યારે મોગલ માના ચરણો માં અર્પણ કર્યા,તો શું કહ્યું મણીધર બાપૂ એ

કચ્છમાં આવેલા કબરાઉ ધામમાં બિરાજમાન માઁ મોગલના ચરણે વર્ષ દરમિયાન લોખો ભક્ત આવતા હોય છે.માતાજીના આશીર્વાદ મેળવીને ભક્તો પણ ધન્યતા અનુભવતા હોય છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સંભાળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખો દૂર કરીને કહે છે કે માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે.

માઁ મોગલમાં ધામ આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે.કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે.વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતા ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછા ગયો નથી.

ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતા માઁ ચરણે આવે છે.માઁ મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે.

મોગલ માઁનો ભક્ત સુરતથી પધાર્યો હતો.તેમણે માતાજીને એવી અરજ કરી હતી કે જો તેમનું ધારેલું કાર્ય પૂર્ણ થઈ જશે તો તેઓ મોગલ ધામ આવીને માનતા પૂરી કરશે અને માતાજીએ તેમની અરજ સાંભળીને તેમનું કાર્ય પૂર્ણ કરી દીધું ભક્ત અનોખી રીતે માનતા પૂરી કરવા ગયા હતાં.

તેમણે માતાજીના ચરણોમાં ચાંદીના પાયલ અર્પણ કર્યા હતાં, તો મણીધર બાપુએ કહ્યું કે આ માતાજીએ પર શ્રદ્ધા હતું અને તમારા કાર્ય પૂર્ણ થયું છે અને તમારી માનતા પૂર્ણ થઈ અને કોઈ ચમત્કાર નથી આ વિશ્વાસનું ફળ છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »